Site icon News Continuous Bureau | Mumbai

Cyclone Michaung : માઈચોંગ ચક્રવાતની અસર, ભારતીય રેલવેએ આ ટ્રેન રદ કરી..

Cyclone Michaung : માઈચોંગ ચક્રવાતના કારણે નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Cyclone Michaung navjeevan express from ahmedabad cancelled due to cyclone Michoung

Cyclone Michaung navjeevan express from ahmedabad cancelled due to cyclone Michoung

News Continuous Bureau | Mumbai

Cyclone Michaung : આંધ્રપ્રદેશ (Andrapradesh) ના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત “માઈચોંગ” (Cyclone Michaung)  ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન (Navjivan Express train) રદ (Cancel)  કરવામાં આવી રહી છે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

• 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે.
• 03 અને 4 ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

ટ્રેનોના સમય અને સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Earthquake: મોડી રાત્રે ભૂકંપના આંચકાએ આ દેશને હચમચાવી દીધો, સુનામીના ભયથી એલર્ટ જારી..

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version