Site icon

મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ- કરાયા આ હોસ્ટિપલમાં દાખલ  

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહી-હાંડીની ઉજવણી(Dahi-handi celebration) દરમિયાન લગભગ 78 ગોવિંદાઓ(Govindas) ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

આ તમામને સારવાર માટે મુંબઈની KEM, નાયર અને પોદાર હોસ્પિટલમાં(Nair and Podar Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. 

પાલિકાના(BMC) જણાવ્યા અનુસાર, આમાંથી 67 ગોવિંદાઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 11 ગોવિંદાઓની સારવાર હજુ ચાલી રહી છે.

જોકે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને(Corona) કારણે છેલ્લા બે વર્ષથી તહેવારની ઉજવણી થઈ શકી નથી. પરંતુ આ વર્ષે પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા. આ મામલે તપાસ એજન્સીએ નોંધી FIR 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version