Site icon

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની મોટી જાહેરાત- હવે આ દિવસે સાર્વજનિક રજા ડિક્લેર કરી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(CM Eknath Shinde)એ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ ઘણા નિર્ણયો લીધા છે.  

Join Our WhatsApp Community

દરમિયાન શિંદે સરકારે દહીંહાંડી(Dahi Handi)નાં દિવસને સાર્વજનિક રજા(Public Holiday) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મુખ્ય સચિવને આ અંગે સૂચના આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના(covid pandemic)ના 2 વર્ષ બાદ પ્રથમ વખત દહીંહાંડી અને ગણેશોત્સવની ઉજવણી કોઈપણ પ્રતિબંધ વિના કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે દહીં હાંડી મુંબઈ, થાણે અને સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે ઉજવવામાં આવે છે.  

આ સમાચાર પણ વાંચો : શિવસેનાને મોટો ઝટકો- ઉદ્ધવ ઠાકરેના પરિવારના આ સદસ્યએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત – જુઓ ફોટોગ્રાફ

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version