Site icon

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય- આ પક્ષની તરફેણમાં આપ્યો ચુકાદો- 22 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi)ના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi case) કેસમાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે (District court)મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Community

જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટી(Anjuman Intjamia Committee)ની અરજી રદ કરવામા આવે છે. રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. 

દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ(Hindu) મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે. 

હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં
 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version