Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય- આ પક્ષની તરફેણમાં આપ્યો ચુકાદો- 22 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi)ના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi case) કેસમાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે (District court)મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Channel

જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટી(Anjuman Intjamia Committee)ની અરજી રદ કરવામા આવે છે. રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. 

દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ(Hindu) મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે. 

હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં
 

Dhule ACB Trap। ધુળેમાં ACBનો સપાટો કૂવાના પૈસા પાસ કરાવવા ₹૭,૦૦૦ની લાંચ લેતા તાંત્રિક સહાયક ઝડપાયા
NEET Paper Leak Case। નાસિકથી શુભમની ધરપકડ! પેપર વેચીને લાખોની કમાણી કરનાર એજન્ટ CBIની પકડમાં; જાણો આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું?
Nashik TCS Case। નિદા ખાનને આશ્રય આપવો MIM નગરસેવકને ભારે પડ્યો! મતીન પટેલના ઘર પર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર
Maharashtra Heatwave Alert। આકરી ગરમી અને હીટવેવની આગાહી, બપોરે ૧૨ થી ૪ લૂ લાગવાનું જોખમ! હવામાન વિભાગે જાહેર કરી કડક માર્ગદર્શિકા
Exit mobile version