Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટનો મોટો નિર્ણય- આ પક્ષની તરફેણમાં આપ્યો ચુકાદો- 22 સપ્ટેમ્બરે થશે વધુ સુનાવણી

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi)ના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi case) કેસમાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે (District court)મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Channel

જિલ્લા જજ એકે વિશ્વેશને ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ મામલામાં અંજૂમન ઈંતજામિયા કમિટી(Anjuman Intjamia Committee)ની અરજી રદ કરવામા આવે છે. રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. 

દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ(Hindu) મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સાંભળવા યોગ્ય છે. 

હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં
 

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version