Site icon

રાહુલ ગાંધી હાજીર હો… કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતની આ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ, જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Community

બુધવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે જેને લઈને તેમને કોર્ટમાં હારજ રહેવાનો નિર્દેશ કરાયો છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સુરત કોર્ટમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019માં મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પુરનેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. સૂરત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે.

પંજાબમાં રાજકીય ભૂકંપના એંધાણ, અમરિન્દર સિંઘે આખરે પત્તાં ખોલ્યા, કરી આ મોટી જાહેરાત…

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version