Site icon

‘રાહ જુઓ પીઓકે એક દિવસ ભારતનો હીસ્સો હશે’ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો જમ્મુમાં હુંકાર

Defence minister Rajnath Singh tested corona positive

Defence minister Rajnath Singh tested corona positive

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

15 જુન 2020

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીઓકે વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે 'રાહ જુઓ, એક દિવસ એવો સમય આવશે કે પીઓકેના લોકો પણ કહેશે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે'  વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુની જાહેર રેલીને સંબોધન કરતી વખતે આ વાત કહી છે.

તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું ચિત્ર એટલું બદલાશે કે પી.ઓ.કે. તરફથી જ માંગ કરવામાં આવશે કે અમે ભારત સાથે રહેવા માગીએ છીએ, પાકિસ્તાન સાથે રહેવા નથી માંગીએ.

વધુમાં તેમણે કહ્યું કે હવે હવામાન બદલાયું છે, ભારતીય ચેનલો મુઝફ્ફરાબાદ-ગિલગિટ હવામાન નો ઉલ્લેખ કરી રહી છે, 

સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે "અગાઉ કાશ્મીરમાં આઝાદીના નારા લગાવવામાં આવતા હતા અને પાકિસ્તાન અને આઈએસઆઈએસના ધ્વજ દેખાતા હતા, પરંતુ હવે માત્ર ભારતનો ત્રિરંગો આનંદથી લહેરાય છે"…..

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version