Site icon News Continuous Bureau | Mumbai

‘રાહ જુઓ પીઓકે એક દિવસ ભારતનો હીસ્સો હશે’ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો જમ્મુમાં હુંકાર

Defence minister Rajnath Singh tested corona positive

Defence minister Rajnath Singh tested corona positive

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુન 2020

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીઓકે વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે 'રાહ જુઓ, એક દિવસ એવો સમય આવશે કે પીઓકેના લોકો પણ કહેશે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે'  વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુની જાહેર રેલીને સંબોધન કરતી વખતે આ વાત કહી છે.

તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું ચિત્ર એટલું બદલાશે કે પી.ઓ.કે. તરફથી જ માંગ કરવામાં આવશે કે અમે ભારત સાથે રહેવા માગીએ છીએ, પાકિસ્તાન સાથે રહેવા નથી માંગીએ.

વધુમાં તેમણે કહ્યું કે હવે હવામાન બદલાયું છે, ભારતીય ચેનલો મુઝફ્ફરાબાદ-ગિલગિટ હવામાન નો ઉલ્લેખ કરી રહી છે, 

સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે "અગાઉ કાશ્મીરમાં આઝાદીના નારા લગાવવામાં આવતા હતા અને પાકિસ્તાન અને આઈએસઆઈએસના ધ્વજ દેખાતા હતા, પરંતુ હવે માત્ર ભારતનો ત્રિરંગો આનંદથી લહેરાય છે"…..

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version