Site icon News Continuous Bureau | Mumbai

‘રાહ જુઓ પીઓકે એક દિવસ ભારતનો હીસ્સો હશે’ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો જમ્મુમાં હુંકાર

Defence minister Rajnath Singh tested corona positive

Defence minister Rajnath Singh tested corona positive

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

15 જુન 2020

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીઓકે વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે 'રાહ જુઓ, એક દિવસ એવો સમય આવશે કે પીઓકેના લોકો પણ કહેશે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે'  વીડિયો કોન્ફરન્સ દ્વારા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુની જાહેર રેલીને સંબોધન કરતી વખતે આ વાત કહી છે.

તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું ચિત્ર એટલું બદલાશે કે પી.ઓ.કે. તરફથી જ માંગ કરવામાં આવશે કે અમે ભારત સાથે રહેવા માગીએ છીએ, પાકિસ્તાન સાથે રહેવા નથી માંગીએ.

વધુમાં તેમણે કહ્યું કે હવે હવામાન બદલાયું છે, ભારતીય ચેનલો મુઝફ્ફરાબાદ-ગિલગિટ હવામાન નો ઉલ્લેખ કરી રહી છે, 

સંરક્ષણ પ્રધાન રાજનાથે કહ્યું કે "અગાઉ કાશ્મીરમાં આઝાદીના નારા લગાવવામાં આવતા હતા અને પાકિસ્તાન અને આઈએસઆઈએસના ધ્વજ દેખાતા હતા, પરંતુ હવે માત્ર ભારતનો ત્રિરંગો આનંદથી લહેરાય છે"…..

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version