Site icon

200થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા, શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિમાનમથક પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. 

શ્રીનગરના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રનવેના એક છેડે 233 મુસાફરોથી ભરેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન બરફમાં ટકરાયું હતું.

Join Our WhatsApp Community

આ દુર્ઘટનાને લઈને શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી તથા કંઈ નુકસાન પણ થયું નથી.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version