Site icon

200થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા, શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિમાનમથક પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. 

શ્રીનગરના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રનવેના એક છેડે 233 મુસાફરોથી ભરેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન બરફમાં ટકરાયું હતું.

Join Our WhatsApp Community

આ દુર્ઘટનાને લઈને શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી તથા કંઈ નુકસાન પણ થયું નથી.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version