Site icon News Continuous Bureau | Mumbai

200થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા, શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિમાનમથક પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. 

શ્રીનગરના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રનવેના એક છેડે 233 મુસાફરોથી ભરેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન બરફમાં ટકરાયું હતું.

Join Our WhatsApp Channel

આ દુર્ઘટનાને લઈને શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી તથા કંઈ નુકસાન પણ થયું નથી.

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version