Site icon News Continuous Bureau | Mumbai

200થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા, શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિમાનમથક પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. 

શ્રીનગરના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રનવેના એક છેડે 233 મુસાફરોથી ભરેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન બરફમાં ટકરાયું હતું.

Join Our WhatsApp Channel

આ દુર્ઘટનાને લઈને શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી તથા કંઈ નુકસાન પણ થયું નથી.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version