Site icon

કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનાર અંકિત શર્માના પરિવારને કરી મોટી મદદ, તેમના ભાઈને આ વિભાગમાં આપી નોકરી..

 News Continuous Bureau | Mumbai

કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનારા IB કર્મચારી અંકિત શર્માના ભાઈને સરકારી નોકરી આપી છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવારને સરકારી નોકરીનું પ્રમાણપત્ર આપ્યું. 

અંકિત શર્માના ભાઈને દિલ્હીના શિક્ષણ વિભાગમાં સરકારી નોકરી આપવામાં આવી છે.

અગાઉ પરિવારને 1 કરોડની સહાય રકમ પણ આપવામાં આવી હતી. 

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે માનવીય તંગી ક્યારેય પૂરી ન થઈ શકે, પરંતુ આ સરકારી નોકરી અને 1 કરોડની સહાયથી પરિવારને શક્તિ મળશે, ભવિષ્યમાં પણ પરિવારને દરેક સંભવ મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020 માં, ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 

IB ઓફિસર અંકિત શર્માનો મૃતદેહ 26 ફેબ્રુઆરીએ લાપતા થયાના બીજા દિવસે ચાંદ બાગ વિસ્તારમાં તેમના ઘર પાસેના નાળામાંથી મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે કે કોંગ્રેસ સળંગ કેટલી વિધાનસભાની ચુટણી હારી ચુકી છે? આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે. કોંગ્રેસના નેતાએ આંકડો બહાર પાડ્યો.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version