Site icon

દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવતાં મુસાફરોને 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

આ માટે કેજરીવાલ સરકાર સરકારી અને પેઇડ ક્વોરન્ટાઈન ફેસિલિટી ની સુવિધા પણ આપશે.

જો કે, જે વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તે બંને ડોઝનું સર્ટિફિકેટ અથવા છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.  

અંગ્રેજી માધ્યમ છોડી બાળકોએ નાસિકની એકમાત્ર ગુજરાતી શાળામાં પ્રવેશ લીધો; જાણો કારણ

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version