Site icon

પરાલી વિવાદ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, કહી આ મોટી વાત; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

બુધવાર. 

રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ છે.

સુપ્રીમ કોર્ટે અદાલતની કાર્યવાહીને જે રીતે ટીવી પર બતાવવામાં આવી રહી છે તે અંગે નારાજગી વ્યક્ત કરી છે

દિલ્હીની 5-7 સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે, જોકે એ વાત કોઈ સમજવા જ માગતું નથી કે ખેડૂતોને પરાલી શા માટે સળગાવવી પડે છે. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ સોર્સથી વધુ પ્રદૂષણ ટીવી ચેનલો પર થતી ચર્ચાથી ફેલાય છે. ત્યાં દરેકનો કોઈ ને કોઈ એજન્ડા છે. અમે અહીં ઉપાય શોધવાની કોશિશ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી(15 નવેમ્બર)માં કેન્દ્ર અને દિલ્હી સરકારને પ્રદૂષણ બાબતે ઝાટક્યા હતા.

લગ્નસરાની મોસમ આવી ગઈઃ સોનાના ભાવે આસમાને છતાં ધનતેરસ બાદ પણ ઝવેરી બજારમાં સોનાની જોરદાર ખરીદી, જાણો વિગત.

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version