મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીની કેજરીવાલ સરકારે કરી અનલોકની જાહેરાત ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હી દિલ્હીની કેજરીવાલ સરકારે ઓડ-ઈવનની ફોર્મ્યુલા સાથે અનલોકના નવા નિયમો જાહેર કર્યા છે

દિલ્હીમાં હવે તમામ બજારો ઓડ-ઈવનની ફોર્મ્યુલા મુજબ સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલી રહેશે.

તમામ ખાનગી ઓફીસો 50% ક્ષમતા સાથે કામ કરશે અને દિલ્હીની મેટ્રો 50% ક્ષમતા સાથે દોડશે.

જો કે આવશ્યક સેવા સાથે જોડાયેલા વિભાગમાં 100%ની ક્ષમતા સાથે કામકાજ થશે.

ટ્વિટરનો વધુ એક વિવાદ : દેશના ઉપરાષ્ટ્રપતિના ઍકાઉન્ટથી ટ્વિટરે વેરિફાઇનું બ્લુ ટિક હટાવ્યું, ભારે ઊહાપોહ થતાં ફરી રીસ્ટોર કર્યું 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More