Site icon

મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીની કેજરીવાલ સરકારે કરી અનલોકની જાહેરાત ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હી દિલ્હીની કેજરીવાલ સરકારે ઓડ-ઈવનની ફોર્મ્યુલા સાથે અનલોકના નવા નિયમો જાહેર કર્યા છે

દિલ્હીમાં હવે તમામ બજારો ઓડ-ઈવનની ફોર્મ્યુલા મુજબ સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલી રહેશે.

Join Our WhatsApp Community

તમામ ખાનગી ઓફીસો 50% ક્ષમતા સાથે કામ કરશે અને દિલ્હીની મેટ્રો 50% ક્ષમતા સાથે દોડશે.

જો કે આવશ્યક સેવા સાથે જોડાયેલા વિભાગમાં 100%ની ક્ષમતા સાથે કામકાજ થશે.

ટ્વિટરનો વધુ એક વિવાદ : દેશના ઉપરાષ્ટ્રપતિના ઍકાઉન્ટથી ટ્વિટરે વેરિફાઇનું બ્લુ ટિક હટાવ્યું, ભારે ઊહાપોહ થતાં ફરી રીસ્ટોર કર્યું 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version