મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Ex CM Devendra Fadnavis) હવે વધુ એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેવા સમયે તેમનો રાજીનામા(resignation) દરમિયાન આપવામાં આવેલો એક ડાયલોગ અત્યારે વાયરલ થયો છે. પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી(CM) બનશે.  આ ડાયલોગ શું હતો જુઓ અહીં….

 

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More