Site icon

મનસુખ હિરેન હત્યાકાંડ : હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ સપાટામાં, અત્યાર સુધી શું કર્યું?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 માર્ચ 2021

વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડનવીસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ને સપાટામાં લીધો છે. તેમણે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને પ્રશ્ન પૂછ્યો કે જો એનઆઈએ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકતો હોય તો પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અત્યાર સુધી શું કરતું હતું?

મનસુખ હિરેન હત્યાકાંડ અને મુકેશ અંબાણીના ઘરની નીચે વિસ્ફોટક મુકવા નો મામલો એકબીજાની સાથે જોડાયેલો હોવા છતાં આ મામલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે શા માટે કોઈ તપાસ નથી કરી?

દેવેન્દ્ર ફડનવીસે એવા પ્રશ્નો પૂછ્યા કે જે સરકારને મૂંઝવી નાખે તેમ છે. ક્રાઈમ બ્રાન્ચ પછી હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ સંશય ના દાયરામાં આવી ગયું.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version