Site icon

એકનાથ શિંદે જૂથના એક ધારાસભ્યે વટાણા વેરી નાંખ્યા- કહ્યું અમારો બધો ખર્ચ દેવેન્દ્ર ફડણવીસ ઊંચકી રહ્યા છે

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદે ગ્રુપ(Eknath Shinde)ના એક ધારાસભ્ય(MLA) એટલે કે દિલીપ કેસરકરે(Dilip Kesarkar) એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.  અત્યાર સુધી મોઢું બંધ રાખીને બેસેલા ધારાસભ્યો હવે વિધાનસભા(Assembly session)નું સત્ર આવવાનું છે તે સમાચાર સાંભળીને ગેલમાં આવી ગયા છે. આ પરિસ્થિતિમાં દિલીપ કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે બળવો પોકારવામાં માટે અત્યાર સુધી કરવામાં આવેલો તમામ ખર્ચ દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) ઉઠાવ્યો છે.  દિલીપભાઈનું આ નિવેદન ભારતીય જનતા પાર્ટી(BJP)ને ભારે પડી શકે તેમ છે.  હાલ મહારાષ્ટ્રમાં રાજકીય દાવપેચ બહુ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. તેમજ તમામ પરિસ્થિતિ પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) નજર રાખી રહ્યું છે. આથી આવા પ્રકારનું સ્ટેટમેન્ટ એ ન્યાયિક નજરે એક કાવાદાવાની નીતિનું સમર્થન કરે છે. જે કાયદેસર રીતે અયોગ્ય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ​​​નૂપુર શર્માનું સમર્થન કરવા બદ્દલ ઉદયપુરમાં દરજીની કરપીણ હત્યા- રાજ્યમાં પડસાદ- ઇન્ટરનેટ બંધ

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version