Site icon

આવતા રવિવારથી મુંબઈ શહેરમાં અખબારો શરૂ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

Join Our WhatsApp Community

1 જૂન 2020 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જાહેરાત કરી હતી કે, 7 જૂનથી રહેણાંક વિસ્તારમાં અખબાર ડોર-ટુ-ડોર ડિલીવરી આપવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે છાપાં ડિલિવરી કરતાં છોકરાઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇસર્સ આપવામાં આવશે. 

અગાઉ અખબારોના વિતરકો સાથેની બેઠકમાં ઠાકરેએ તેમને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ડોર-ટુ-ડોર ડિલીવરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે અખબારની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કોરોના વાયરસ અથવા કોવીડ -19 ના ફેલાવોને રોકવા માટે લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ અને પુણેમાં હાઉસિંગ સોસાયટીઓ અને વસાહતો સહિત વિવિધ સ્થળોએ ડોર-ટુ-ડોર અખબાર પહોંચાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણકે છાપાં કોવીડ -19 ના વાયરસ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ બન્યું હતું..

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version