Express Train: ભોપાલ ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Express Train:પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ  સંબંધ માં નોન-ઈન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:

by Hiral Meria
Due to non-interlocking work in Bhopal division, some trains of Ahmedabad division will run on diverted routes.

News Continuous Bureau | Mumbai  

Express Train: પશ્ચિમ મધ્ય રેલવેના ( West Central Railway ) ભોપાલ ( Bhopal ) ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ  સંબંધ માં નોન-ઈન્ટરલોકિંગ ( Non-interlocking ) કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ( Ahmedabad Division ) પસાર થતી કેટલીક ટ્રેનો ( Trains ) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:

  1. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ઉધના-જલગાંવ-ખંડવા-ઈટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે  પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુર ના માર્ગ પર થી દોડશે.  
  2. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી બરોની થી દોડતી ટ્રેન સંખ્યા 19484 બરોની અમદાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નિશાતપુરા-ભોપાલ-ઇટારસિ-ખંડવા-જલગાંવ-ઉધના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા નિશાતપુરા-સંત હિરદારામ નગર-નાગદા-છાયાપુરી-આણંદ ના માર્ગ પર થી દોડશે . 
  3. 26 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન સંખ્યા 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ઉધના-જલગાંવ-ખંડવા-ઇટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા ના માર્ગ પર થી દોડશે.
  4. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી જબલપુરથી દોડતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-કટની મુદ્વારા-બીના-ભોપાલ ના માર્ગ પર થી દોડશે.
  5. 17 થી 27 ઓક્ટોબર 2023 સુધી, વેરાવળથી દોડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-બીના-કટની મુદ્વારા-જબલપુર ના માર્ગ પર થી દોડશે.

સ્ટોપેજ, રૂટ, સમય અને ટ્રેનની રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Navratri : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની કરી માંગ… લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા કરો આ કામ..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More