કચ્છમાં ફરી આજે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાનમાલનું કોઈ નુકસાન થયું નથી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 જુન 2020

ગઈકાલે રવિવારે રાતે 8.15 વાગ્યે ગુજરાત માં ભુકંપ ના આંચકા અનુભવાયા બાદ આજે, સોમવારે રિકટર સ્કેલ પર 4..4 ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ ફરી અનુભવાયા છે. સોમવારે ગુજરાતમાં રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં મુખ્યત્વે કચ્છમાં વધુ આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો અનુસાર, આજે ગુજરાતના 83 કિ.મી. પશ્ચિમએ (એન.ડબ્લ્યુ) માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ગઈ કાલે 12:57 વાગ્યે સિસ્મોલોજી માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર (એનસીએસ) ની પુષ્ટિ થઈ હતી. કોઈ જાનમાલને નુકસાન અથવા સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ આવેલા ભૂકંપ મા રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં વધુ જોરથી અનુભવાયા હતા. પરંતુ કોઈ નુકશાન કારક ઘટના હાજી સુધી નોંધાઈ નથી….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More