Site icon News Continuous Bureau | Mumbai

કચ્છમાં ફરી આજે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાનમાલનું કોઈ નુકસાન થયું નથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 જુન 2020

ગઈકાલે રવિવારે રાતે 8.15 વાગ્યે ગુજરાત માં ભુકંપ ના આંચકા અનુભવાયા બાદ આજે, સોમવારે રિકટર સ્કેલ પર 4..4 ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ ફરી અનુભવાયા છે. સોમવારે ગુજરાતમાં રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં મુખ્યત્વે કચ્છમાં વધુ આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો અનુસાર, આજે ગુજરાતના 83 કિ.મી. પશ્ચિમએ (એન.ડબ્લ્યુ) માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ગઈ કાલે 12:57 વાગ્યે સિસ્મોલોજી માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર (એનસીએસ) ની પુષ્ટિ થઈ હતી. કોઈ જાનમાલને નુકસાન અથવા સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ આવેલા ભૂકંપ મા રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં વધુ જોરથી અનુભવાયા હતા. પરંતુ કોઈ નુકશાન કારક ઘટના હાજી સુધી નોંધાઈ નથી….

Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Tukaram Mundhe FDA Guidelines તુકારામ મુંઢેનો મોટો નિર્ણય મહાપ્રસાદ અને ભંડારા વિતરણ માટે એફડીએની પરવાનગી લેવી ફરજિયાત
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Exit mobile version