Site icon

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકઓ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

09 મે 2020 

એક બાજુ લોકડાઉન ને કારણે ઘરમાં બંધ લોકો ત્યારે ગભરાયી ગયા હતા જ્યારે આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. માંગરોળથી 44 દૂર ભુકંપનું એપી સેંટર હોવાનું જાણવા મળ્યું છે જેનો 11.8 ની ઉંડાઈએ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. પોરબદરમાં 5 થી 7 સેકન્ડ માટે લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. નાગરવાડા, કુંભારવાડા સહીતના વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.આમ આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. જૂનાગઢના કેશોદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું. આ સાથે ગીરસોમનાથમાં ભૂકંપનો હળવો ઝટકો આવ્યો હતો..

Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Ladli Behen Yojana Installment: સંક્રાંતિ પર ‘લાડલી બહેન’ ને ઝટકો કે ભેટ? ₹3000 જમા કરવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસ લાલઘૂમ, જાણો શું છે મામલો
Exit mobile version