Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ મહારાષ્ટ્રમાં ધરા ધણધણી ઊઠી- મધ્યરાત્રિના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા- આટલી હતી તીવ્રતા

News Continuous Bureau | Mumbai

આજે મધ્યરાત્રિના ભૂકંપના(Earthquake) કારણે મહારાષ્ટ્રની ધરતી(Maharashtra land) ધણધણી ઉઠી હતી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં (Kolhapur) મધ્યરાત્રિના 2:21 કલાકે 3.9 રિક્ટર સ્કેલની(Richter scale) તીવ્રતાના ભૂકંપના આંચકા(Earthquake tremors) અનુભવાયા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના(National Center for Seismology) અહેવાલ પ્રમાણે જમીનથી 10 કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ(Earthquake epicenter) નોંધાયું.

જોકે હજુ સુધી જાન-માલના નુકસાનને લગતા કોઈ સમાચાર સામે નથી આવ્યા. 

ઉલ્લેખનીય છે કે ગત 17 ઓગસ્ટના રોજ નાસિકમાં એક વખત નહીં પણ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version