Site icon

મુસલમાનોને અપીલ કરવાનું મમતાને ભારે પડ્યું, હવે ૨૪ કલાક ની સજા થઈ. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી સમયે મુસ્લિમ મતદાતાઓને એવું આહ્વાન કર્યું હતું કે તેઓ એકત્રિત થઈ જાય અને તેમના મત વહેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે.

મમતા બેનરજીની આ જાતિ વાચક અપીલ ની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે આના પર ગંભીર પગલા ઉચકતાં મમતા બેનરજીને 24 કલાક સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા ફટકારી છે.

મમતા બેનરજીએ ચૂંટણીપંચના નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

દેશમાં દૈનિક કોરોના કેસમાં આંશિક ઘટાડો, પરંતુ એક્ટિવ કેસની સંખ્યા 12 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ આંકડા

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version