Site icon

મુસલમાનોને અપીલ કરવાનું મમતાને ભારે પડ્યું, હવે ૨૪ કલાક ની સજા થઈ. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી સમયે મુસ્લિમ મતદાતાઓને એવું આહ્વાન કર્યું હતું કે તેઓ એકત્રિત થઈ જાય અને તેમના મત વહેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે.

મમતા બેનરજીની આ જાતિ વાચક અપીલ ની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે આના પર ગંભીર પગલા ઉચકતાં મમતા બેનરજીને 24 કલાક સુધી ચૂંટણી પ્રચારથી દૂર રહેવાની સજા ફટકારી છે.

મમતા બેનરજીએ ચૂંટણીપંચના નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

દેશમાં દૈનિક કોરોના કેસમાં આંશિક ઘટાડો, પરંતુ એક્ટિવ કેસની સંખ્યા 12 લાખને પાર, જાણો આજના લેટેસ્ટ આંકડા

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version