Site icon News Continuous Bureau | Mumbai

EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા(Shiv Sena leader) અને સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut) આજે મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) પૂછપરછ માટે ઇડી(ED) સમક્ષ હાજર નહીં થાય. 

Join Our WhatsApp Channel

સંસદનું સત્ર(Parliament session) ચાલી રહ્યું છે, તેથી તેમણે ED સમક્ષ હાજર રહેવાનો સમય માંગ્યો છે. 

આ પહેલા પણ સંજય રાઉતને ED દ્વારા સમન્સ(Summon) જારી કરીને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ કેસ મુંબઈમાં પાત્રા ચાલ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના(housing complex) પુનઃવિકાસમાં(redevelopment) કથિત કૌભાંડ(scam) સાથે સંબંધિત છે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આ કેસના સંબંધમાં સંજય રાઉતની પરિવારની મિલકતો જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રએ કેરળને પાછળ છોડ્યું-હવે મહારાષ્ટ્રમાં એનઆરઆઈ દ્વારા સૌથી વધુ પૈસા મોકલવામાં આવે -આંકડા જાણો અહીં

Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Exit mobile version