જેલમાં બંધ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો- EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસ આ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેના નેતા(Shiv Sena leader) સંજય રાઉતની(Sanjay Raut) મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.

EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસના (Patrachawl Scam Case) સંદર્ભમાં પૂર્વ ઉપનગરોમાં(Eastern Suburbs) ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે  EDએ વિક્રોલી(Vikhroli) અને ભાંડુપ(Bhandup), મુલુંડમાં(Mulund) શ્રદ્ધા ડેવલપર્સની(Shraddha Developers) ઓફિસ પર દરોડા પાડ્યા છે. 

આ વિસ્તારમાં શ્રદ્ધા ડેવલપર્સનો એક મોટો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ(Construction Project) ચાલી રહ્યો છે અને આને લગતી કેટલીક ફાઈલો ED અધિકારી દ્વારા ચેક કરવામાં આવી છે.

સંજય રાઉતની ધરપકડ બાદ પૂર્વી ઉપનગરોના કેટલાક મોટા બાંધકામ ઉદ્યોગપતિઓ(Businessmen) EDના રડારમાં આવી ગયા છે અને અનુમાન છે કે EDની આ કાર્યવાહીથી રાઉતની મુશ્કેલીમાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ફેશિયલ કર્યા પછી આ વસ્તુઓ કરવાનું ટાળો-ચહેરા ને થઇ શકે છે નુકસાન 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More