CBI બાદ ઇડીના ચક્કરમાં ફંસાયા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, કેસ દાખલ કરી તપાસ શરૂ કરી

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કાયદાની ચુંગલમાં ફસાઈ રહ્યા છે

CBI બાદ હવે ઇડીએ તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દર્જ કર્યો છે.

ઇડીએ આ કેસના આધાર તરીકે CBI દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, તે પુરાવા પર કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો.

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment