Site icon

પ્રયાગરાજમાં શિવલિંગ પર ઈંડું ચઢાવ્યું- ભારે હંગામો થયો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

પ્રયાગરાજમાં(Prayagraj) શનિવારે હિંસા(Violence) ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમુક તોફાની તત્વોએ અહીં શિવકુટીમાં(Shivkuti) આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરના(Koteshwar Mahadev Temple) શિવલિંગ (Shivling) પર ઈંડુ(Egg) મૂક્યું હતું. 

Join Our WhatsApp Community

અત્યારે ઈંડુ હટાવી દેવામાં આવ્યું છે. તેમજ પોલીસને આશંકા છે કે આ કામ હિંદુઓને(Hindus) ભડકાવવા માટે કરવામાં આવ્યું છે. 

આ મામલે પોલીસે તપાસ(investigate) શરુ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  હવે હિંદુઓ મેદાને આવ્યા -આ ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન- દેશને બચાવવા રસ્તા પર ઉતરશે સંતો

 

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version