Site icon

પ્રયાગરાજમાં શિવલિંગ પર ઈંડું ચઢાવ્યું- ભારે હંગામો થયો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

પ્રયાગરાજમાં(Prayagraj) શનિવારે હિંસા(Violence) ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમુક તોફાની તત્વોએ અહીં શિવકુટીમાં(Shivkuti) આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરના(Koteshwar Mahadev Temple) શિવલિંગ (Shivling) પર ઈંડુ(Egg) મૂક્યું હતું. 

Join Our WhatsApp Community

અત્યારે ઈંડુ હટાવી દેવામાં આવ્યું છે. તેમજ પોલીસને આશંકા છે કે આ કામ હિંદુઓને(Hindus) ભડકાવવા માટે કરવામાં આવ્યું છે. 

આ મામલે પોલીસે તપાસ(investigate) શરુ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  હવે હિંદુઓ મેદાને આવ્યા -આ ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન- દેશને બચાવવા રસ્તા પર ઉતરશે સંતો

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version