Site icon

Eknath Shinde: ઠાકરે જૂથના સીએમ શિંદે પર 50 કરોડ રુપિયા ધારાસભ્યોને આપવાના આરોપ બાદ હવે શિંદેએ આપ્યો આ સણસણતો જવાબ કહ્યું..

Eknath Shinde: હાલ રાજ્યમાં ચુંટણીનો માહોલ સર્જાયો છે. તેથી શાસક પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહારો કરવાનું ચુકી નથી રહ્યા. તેવામાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે પણ એકબીજા પર પ્રહારોમાં કરવામાં પાછળ રહ્યા નથી.

Eknath Shinde After accusing Thackeray group CM Shinde of giving 50 crore rupees to MLAs, now Shinde gave this sensational reply

Eknath Shinde After accusing Thackeray group CM Shinde of giving 50 crore rupees to MLAs, now Shinde gave this sensational reply

News Continuous Bureau | Mumbai

Eknath Shinde: દેશના તમામ પક્ષો હાલમાં ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. રાજ્યમાં હાલ ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે. તેથી તાજેતરમાં વિવિધ પક્ષોના નેતાઓ એકબીજા પર પ્રહારો કરતા હોય તેવા ચિત્ર જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

દરમિયાન, શિવસેના ( Shide group ) અને ઠાકરે જૂથ ( Thackeray Group ) પણ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે, એક નિવેદન આપતા એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ( Uddhav Thackeray ) આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે ઠાકરેએ અમને પત્ર મોકલીને કહ્યું હતું કે, એકવાર અમને શિવસેના ( Shivsena ) અને ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ મળી જાય તો અમને શિવસેનાના ખાતામાંથી 50 કરોડ રૂપિયા જોઈએ છે. તેઓને બાળા સાહેબનો વિચાર નથી. તેમને માત્ર પૈસા જોઈતા હતા. મેં તેમને 50 કરોડ રૂપિયા ચૂકવ્યા. આ પૈસાની માંગણી કરતી વખતે, તેમને જરા પણ શરમ ન આવી.

આ સમાચાર પણ વાંચો : INDIA Alliance: કોંગ્રેસ પાર્ટીની એક સાંધો ત્યાં 13 તૂટે જેવી અવસ્થા, જમ્મુ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા પછી આ પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધન થી અલગ

 ધારાસભ્યોએ 50 કરોડ રુપિયા દઈને શિંદેનું સમર્થન કર્યું હતુંઃ ઉદ્ધવ ઠાકરે…

હાલ આ પ્રકારે શિવસેના શિંદે જૂથ અને ઠાકરે જૂથ અલગ-અલગ મુદ્દાઓ પર એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ, ધારાસભ્યોએ 50 કરોડ રુપિયા દઈને શિંદેનું સમર્થન કર્યું હતું એવો આરોપ ઠાકરે જૂથે શિંદે પર લગાવ્યો હતો. તો આનો જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા એકનાથ શિંદેએ કહ્યું કે ‘ઠાકરે ગ્રુપને મળેલા 50 કરોડ ઓકે છે ને.

 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version