Site icon

મોટા સમાચાર – ઉદ્ધવ ઠાકરે મશાલ તો એકનાથ શિંદે આ સિમ્બોલ સાથે ઉતરશે મેદાનમાં

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચ(Election commission) દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray)ને નવું નામ અને નવું પ્રતીક આપ્યા બાદ હવે શિંદે જૂથ(Shinde group)ને પણ નવું ચિન્હ(New symbol) મળી ગયું છે. શિંદે જૂથની પાર્ટીનું નામ બાળાસાહેબચી શિવસેના છે અને તેને ઢાલ-તલવારનું(Shield and sword) પ્રતીક આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

શિંદે જૂથ – બાળાસાહેબચી શિવસેના – ઢાલ-તલવાર

ઠાકરે જૂથ – શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – મશાલ

 આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ત્રિશૂળ(Trishul) અને ગદા(Gada) બંનેને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પ્રથમ પસંદગીના ચિન્હો તરીકે નકારી કાઢ્યા હતા. શિંદે અને ઠાકરે બંને જૂથો દ્વારા ત્રિશુલની માંગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે ત્રિશુલ અને ગદા બંને પ્રતીકોને નકારી દીધા હતા કારણ કે તે ધાર્મિક પ્રતીકો છે.  

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version