Site icon

મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને એવો ટોણો માર્યો છે કે માતોશ્રી ને બરાબરના મરચા લાગ્યા હશે- કહ્યું મારી ઓટોરિક્ષા તમારા

thackeray and shinde group between dispute and firing in air in nashik

શિવસેનાના ગઢ ગણાતા આ જિલ્લામાં ઠાકરે-શિંદે જૂથ સામસામે, હવામાં થયું ફાયરિંગ.. જાણો શું સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharashtra former Chief Minister Uddhav Thackeray) પોતાના નિવેદનો માં હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Chief Minister Eknath Shinde) ને વારંવાર ઓટો રીક્ષા વાળા કહીને સંબોધિત કરી રહ્યા છે. માત્ર ઉદ્ધવ ઠાકરે નહીં પણ આદિત્ય ઠાકરે(Aditya Thackeray) અને સંજય રાઉત(Sanjay Raut) પણ એકનાથ શિંદે ને તેમના ભૂતપૂર્વ વ્યવસાય આધારે ચિઢાવી રહ્યા છે. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલી વખત મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો

પોતાના ટ્વીટ ના માધ્યમથી એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રોકડું પરખાવી દીધું છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે  મારી રીક્ષા ની સ્પીડ તમારી મર્સીડીઝ ગાડી કરતા વધુ ઝડપી છે. કદાચ આ જ કારણથી હું આગળ નીકળી ગયો છું.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version