Site icon

શિંદે-ફડણવીસ સરકારના ભવિષ્યને લઈને NCPના આ દિગ્ગજ નેતાએ કહી દીધી મોટી વાત-જાણો વિગત

From an ordinary activist to a 4 time Chief Minister, know about Sharad Pawar's political career

Sharad Pawar: સાધારણ કાર્યકર્તામાંથી બન્યા 4 વખત મુખ્યમંત્રી, જાણો NCP ચીફથી 'સાહેબ' સુધીની શરદ પવારની સફર વિશે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં વર્તમાન સરકાર(current government) છ મહિનામાં પડી શકે છે,એવી ભવિષ્યવાણી રાષ્ટ્રવાદી કોંગેસના(NCP) પ્રમુખ શરદ પવારે(Sharad Pawar) કરી છે. શિંદે-ફડણવીસની(Shinde-Fadnavis) સરકાર તૂટી પડશે, તેથી પેટાચૂંટણીની(By-election) તૈયારીઓ શરૂ કરો તેમણે પોતાના ધારાસભ્યોને એવી સૂચના પણ આપી છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં એનસીપીના ધારાસભ્યોની(NCP MLA) બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે NCP પ્રમુખ શરદ પવારે ધારાસભ્યોને માર્ગદર્શન આપતાં શરદ પવારે કહ્યું કે રાજ્યમાં શિંદે સરકાર (Shinde Government) લાંબો સમય ટકશે નહીં. આ સરકાર પાંચથી છ મહિના ચાલશે. તેથી મધ્યસત્ર ચૂંટણી(Midterm elections) માટે તૈયાર થઈ જાઓ. જો તમે વિપક્ષી બેંચ(Opposition Bench) પર બેસવાના હોવ તો પણ મતવિસ્તારને મહત્તમ સમય આપો.

આ સમાચાર પણ વાંચો : શિવસેના નેતા સંજય રાઉતને માઠી બેઠી- વધુ એક મુશ્કેલી આવી સામે- હવે આ કેસમાં જારી થયું વોરંટ

શરદ પવારે નવી બનેલી સરકારમાં શિવસેનાનો પક્ષ છોડી શિંદેના ગ્રુપ સાથે જોડાયેલા લોકો બાબતે કહ્યું હતું કે શિંદે સરકારમાં અસંતુષ્ટ લોકોની મોટી ફોજ છે. આ નારાજગી કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) બાદ સામે આવશે. તેથી બળવાખોર ધારાસભ્ય સ્વગૃહ પરત ફરે તેવી શક્યતા છે. જો સરકાર પડી તો મધ્યસત્ર ચૂંટણી થશે, માટે અત્યારથી તૈયારી કરો.
 

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version