Site icon

સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

News Continuous Bureau | Mumbai 

પોતાના નિવેદનો માટે રાષ્ટ્રીય સ્તર પર જાણીતા એવા શિવસેના(Shivsena)ના નેતા સંજય રાઉતે(MP Sanjay Raut) અજબ દાવો કર્યો છે. પોતાના ટ્વિટર(twitter)ના માધ્યમથી તેમણે નિવેદન આપતા કહ્યું છે કે સુરતમાં મુંબઈના ગુંડા(goons)ઓ પહોંચી ગયા છે. તેમજ શિવ સેનાનો એક ધારાસભ્ય(MLA) જેમનું નામ નિતીન દેશમુખ(Nitin Deshmukh) છે તેઓ મુંબઈ(Mumbai) પાછા આવવા માંગે છે. પરંતુ ગુંડાઓ એ તેમને સુરતમાં રોકી રાખ્યા છે. એટલું જ નહીં જ્યારે તેમણે ત્યાંથી નીકળવાની કોશિશ કરી ત્યારે ગુજરાત પોલીસે(Guajrat Police) તેમની સાથે ધોલ-ધપાટ કરી હતી. સંજય રાઉત નું આ ટ્વીટ અત્યારે વાયરલ થયું છે.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version