Site icon

મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક- એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-સાંજે આટલા વાગ્યે લેશે શપથ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને(Mahavikas Aghadi Government) પાડીને શિવસેનાને(Shiv Sena) ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને(Eknath Shinde) બીજેપીએ(BJP) મુખ્યમંત્રી(CM) જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) જ પ્રેસ કોન્ફેરેન્સ(Press conference) યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

પ્રેસ કોન્ફેરેન્સમાં ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની(New cabinet) જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-દેવેન્દ્ર ફડનવીસ મોજુદા સરકારમાં એકેય પદ પર નહીં હોય

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version