Site icon

એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde)એ વિધાનસભા(Assembly)ની લડાઈ જીતી લીધી છે. તેમણે અધિકાંશ ધારાસભ્યો(MLAs)ને પોતાની તરફેણમાં કરી લીધા છે અને આવનાર સમયમાં અધિકાંશ સંસદ સભ્યો પણ તેમની પાસે આવી જશે. ત્યારબાદ એકનાથ શિંદે પોતાના ગ્રુપ ને એક અલગ અસ્તિત્વ માટે તજવીજ શરૂ કરશે. આવા સમયે એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે એકનાથ શિંદે તીર કમાન(Shivsena symbol) પર પોતાનો દાવો મૂકી દે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

જો એકનાથ શિંદે આવી કોઈ હિલચાલ કરશે તો આ મામલે ચૂંટણી પંચ(election commission) પાસે પહોંચશે. તેમજ ચૂંટણી પંચ નક્કી કરશે કે તીર કમાન(Bow and arrow) કોની પાસે હોવું જોઈએ. આમ એકનાથ શિંદે પોતાની લડાઈ અહીં થોભાવી દે તેવું લાગતું નથી.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version