Site icon

એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde)એ વિધાનસભા(Assembly)ની લડાઈ જીતી લીધી છે. તેમણે અધિકાંશ ધારાસભ્યો(MLAs)ને પોતાની તરફેણમાં કરી લીધા છે અને આવનાર સમયમાં અધિકાંશ સંસદ સભ્યો પણ તેમની પાસે આવી જશે. ત્યારબાદ એકનાથ શિંદે પોતાના ગ્રુપ ને એક અલગ અસ્તિત્વ માટે તજવીજ શરૂ કરશે. આવા સમયે એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે એકનાથ શિંદે તીર કમાન(Shivsena symbol) પર પોતાનો દાવો મૂકી દે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં ઓપરેશન કમળ પત્યું- હવે શિવસેનાના સાંસદોનો વારો

જો એકનાથ શિંદે આવી કોઈ હિલચાલ કરશે તો આ મામલે ચૂંટણી પંચ(election commission) પાસે પહોંચશે. તેમજ ચૂંટણી પંચ નક્કી કરશે કે તીર કમાન(Bow and arrow) કોની પાસે હોવું જોઈએ. આમ એકનાથ શિંદે પોતાની લડાઈ અહીં થોભાવી દે તેવું લાગતું નથી.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version