Site icon

ભાજપ અને એકનાથ શિંદે વચ્ચે લગભગ નક્કી થઈ ગયું-  આ પદ અને આટલા ખાતા આપવાની શક્યતા

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી (BJP)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે સત્તાની વહેંચણી લગભગ ફાઇનલ થઇ ગઇ હોય તેવું લાગે છે. મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી(Deputy CM) પદ આપશે. આ ઉપરાંત તેની પાસે રહેલા 40 ધારાસભ્યોમાં થી નવ ધારાસભ્યો(MLAs)ને પ્રધાન પદું મળશે. તેમજ અન્યને પણ સ્થાનિક સ્તર પર કંઈક આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

ગુવાહાટી(Guwahati)માં પહોંચ્યા પછી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એકનાથ શિંદે સાથે વિસ્તારથી મિટીંગો કરી છે. અને હવે જેટલા નેતાઓએ શિવસેના(Shivsena) છોડી છે તે તમામને શું મળશે તે સંદર્ભેની મીટીંગો થઇ રહી છે. આમ એકનાથ શિંદે અને શિવસેનાના બાગી ધારાસભ્યોને બેઉ હાથમાં લાડવા છે.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version