Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ અને એકનાથ શિંદે વચ્ચે લગભગ નક્કી થઈ ગયું-  આ પદ અને આટલા ખાતા આપવાની શક્યતા

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી (BJP)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે સત્તાની વહેંચણી લગભગ ફાઇનલ થઇ ગઇ હોય તેવું લાગે છે. મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી(Deputy CM) પદ આપશે. આ ઉપરાંત તેની પાસે રહેલા 40 ધારાસભ્યોમાં થી નવ ધારાસભ્યો(MLAs)ને પ્રધાન પદું મળશે. તેમજ અન્યને પણ સ્થાનિક સ્તર પર કંઈક આપવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

ગુવાહાટી(Guwahati)માં પહોંચ્યા પછી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એકનાથ શિંદે સાથે વિસ્તારથી મિટીંગો કરી છે. અને હવે જેટલા નેતાઓએ શિવસેના(Shivsena) છોડી છે તે તમામને શું મળશે તે સંદર્ભેની મીટીંગો થઇ રહી છે. આમ એકનાથ શિંદે અને શિવસેનાના બાગી ધારાસભ્યોને બેઉ હાથમાં લાડવા છે.

Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Exit mobile version