Site icon

મોઢામાં થયેલા જખમને કારણે, જંગલમાં ભૂખે મર્યો એક હાથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

23 જુન 2020 

પાછલા થોડા દિવસોથી દેશના વિવિધ વિસ્તારમાંથી હાથીઓના માર્યા જવાના સમાચારો આવી રહયા છે આ વચ્ચે કોઈમ્બત્તુર જિલ્લામાં મો ની ઇજા થી પીડાતા 12 વર્ષિય જંગલી હાથીનું અવસાન થયું છે. જિલ્લાના વન વિસ્તારમાં સારવાર વેળા દમ તોડી દીધો હતો. લગભગ એક અઠવાડિયા પહેલા હાથીના મોંમાં એક ડાળખી અટવાઇ હતી, જેના કારણે તે ખાવામાં અસમર્થ હતો અને ઘણા દિવસોથી ભૂખે મારતો હતો. મળતી માહિતી મુજબ પેરિયાનીકૈનપલયમ વન વિસ્તારમાં પુરુષ હાથીને થયેલી ઇજા વિશેની માહિતી મળ્યા બાદ, વન વિભાગના અધિકારીઓ અને એક પશુ ચિકિત્સકે કેળા જેવા હળવા ફળોમાં એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર્સ આપીને તેની સારવાર શરૂ કરી હતી.

જોક કે આ દરમિયાન જ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે હાથીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના થોડા દિવસો પહેલા કેરળમાં બે હાથીઓના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમણે વિસ્ફોટકોથી ભરેલા ફળ ખાધા હતા, જેના કારણે તેમના મોમાં ઘા થઈ ગયા હતા. જો કે, કેરળની ઘટનાથી વિપરીત, આ કેસ અકસ્માતને કારણે થયેલી ઇજાનો છે.…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fPFjlA

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version