Site icon

આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની દીકરીએ આત્મહત્યા કરી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ટીડીપીના સંસ્થાપક(TDP founder) અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી(Former CM of Andhra Pradesh) એનટી રામારાવની(NT Rama Rao) પુત્રી ઉમા માહેશ્વરીનું(Uma Maheshwari) નિધન થયું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ  52 વર્ષની ઉમાનો મૃતદેહ તેમના ઘરેથી પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપી છે.

પોલીસનું કહેવું છે કે માંદગીથી કંટાળીને આત્મહત્યા(Suicide) કરી હોય તેવું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે.  

કલમ 174 સીઆરપીસી(CRPC) (આત્મહત્યા પર પૂછપરછ અને રિપોર્ટ કરવા માટે) પોલીસ કેસ દાખલ કરી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version