Site icon

કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ.. 

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રના(Maharashtra) પૂર્વ રાજ્યપાલ(Governor) કે. શંકરનારાયણનનું(K.Shankaranarayanan) 90 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

તેઓએ શંકરનારાયણને કેરળના(Kerala) પાલઘાટમાં(Palghat) અંતિમ શ્વાસ લીધા. 

તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિવિધ બિમારીઓની(Disease) સારવાર હેઠળ હતા.

શંકરનારાયણને મહારાષ્ટ્ર, નાગાલેન્ડ(nagaland) અને ઝારખંડના(Jharkhand) રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. 

તેમણે અરુણાચલ પ્રદેશ(Arunachal pradesh), આસામ(Assam) અને ગોવાના(Goa) રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

કોંગ્રેસના(Congress) નેતા કે શંકરનારાયણન ચાર વખત ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે.

તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version