Site icon

અનિલ દેશમુખને બૉમ્બે હાઇકોર્ટે આપ્યા જામીન- પરંતુ હાલ નહીં આવી શકે જેલની બહાર- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister of Maharashtra) અનિલ દેશમુખને(Anil Deshmukh) મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

છેલ્લા 11 મહિનાથી જેલમાં બંધ અનિલ દેશમુખને બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. 

જોકે અનિલ દેશમુખને જામીન(bail ) મળવા છતાં હજુ જેલમાંથી બહાર આવતાં વાર લાગી શકે છે. 

સીબીઆઈએ(CBI) અનિલ દેશમુખ પણ સામે કેસ નોંધ્યો છે. તેથી તેમની મુક્તિ અંગે હજુ પણ શંકા છે.

ઉલ્લેખનીય છે કે દેશમુખ પર મની લોન્ડરિંગ(Money laundering) અને ઓફિસના દુરુપયોગનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : દશેરાના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા હજાર વાર વિચારી લેજો- શિંદે અને ઠાકરેની દશેરા રેલીને કારણે અનેક રસ્તાઓ બંધ- ટ્રાફિક પોલીસ વિભાગે આ માહિતી આપી

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version