123
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર રેલવે ( Northern Railway ) અંબાલા ડિવિઝનના શંભુ સ્ટેશન પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ( farmers Protest ) કારણે, ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-
Express Train: 18 મે 2024ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ( Gandhidham – Shri Mata Vaishno Devi Katra Sarvodaya Express ) અંબાલા-ચંદીગઢ-ન્યૂ મોરિંદા-સરહિંદ-સનેહ વાલ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
આ સમાચાર પણ વાંચો : India-US Relations : એસ. જયશંકરની લપડાક પછી, અમેરિકાના રાજદૂતે ભારત સંદર્ભે એડ જેવો વિડીયો બનાવ્યો.. જુઓ વિડીયો…
ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In