Site icon

 PM મોદીની સુરક્ષામાં ચૂક પરંતુ CM ચન્નીએ ફોન પણ ન ઉઠાવ્યોઃ ભાજપના આ નેતાએ લગાવ્યો મોટો આરોપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે. 

નડ્ડાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો ત્યારે મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાની અને આ મુદ્દાનો ઉકેલ લાવવાની મનાઈ કરી દીધી હતી. 

સાથે તેમણે એમ પણ કહ્યું કે, પોતાની નિમ્ન કક્ષાની હરકતોના કારણે પંજાબની કોંગ્રેસ સરકારે દેખાડી દીધું છે કે, તેઓ વિકાસના વિરોધી છે અને તેમના મનમાં સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ કોઈ સન્માન નથી. 

ઉલેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, ત્યારબાદ રેલી રદ્દ કરવામાં આવી હતી.

ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી, પુત્રી સહિત પરિવારના આટલા સભ્યો સંક્રમિત
 

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Exit mobile version