Site icon

સુમિત્રા મહાજન નો જવાબ : મારા ખોટા સમાચાર ફેલાવાને કારણે મારું આયુષ્ય વધી ગયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

24 કલાક પહેલા સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થયા હતા કે લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વાયરલ થતા અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. ત્યારબાદ આ સમાચાર ફેલાવનાર શશી થરૂરે ખોટા સમાચાર બદલ માફી માંગી હતી. પરંતુ સુમિત્રા મહાજને આ સંદર્ભે કંઈક અલગ જવાબ આપ્યો છે.

તેમણે કહ્યું કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિના મૃત્યુના સમાચાર ફેલાઈ જાય છે અને વ્યક્તિ જીવિત હોય તો તે વ્યક્તિનું આયુષ્ય લાંબુ થાય છે. હવે આ સમાચાર પણ વાયરલ કરવા જોઈએ. આમ સુમિત્રા મહાજને આખી વાત પડદો પાડી દીધો.

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version