Site icon

સુમિત્રા મહાજન નો જવાબ : મારા ખોટા સમાચાર ફેલાવાને કારણે મારું આયુષ્ય વધી ગયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

24 કલાક પહેલા સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થયા હતા કે લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સુમિત્રા મહાજનનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વાયરલ થતા અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. ત્યારબાદ આ સમાચાર ફેલાવનાર શશી થરૂરે ખોટા સમાચાર બદલ માફી માંગી હતી. પરંતુ સુમિત્રા મહાજને આ સંદર્ભે કંઈક અલગ જવાબ આપ્યો છે.

તેમણે કહ્યું કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિના મૃત્યુના સમાચાર ફેલાઈ જાય છે અને વ્યક્તિ જીવિત હોય તો તે વ્યક્તિનું આયુષ્ય લાંબુ થાય છે. હવે આ સમાચાર પણ વાયરલ કરવા જોઈએ. આમ સુમિત્રા મહાજને આખી વાત પડદો પાડી દીધો.

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version