Site icon

આ તે કેવી વાત? કેન્દ્ર સરકાર વિરુદ્ધ લડનારને આ રાજ્યની સરકાર પૈસા અને નોકરી બંને આપશે..

દિલ્હીની સરહદ પર ખેડુતો કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. 

આ ખેડૂત આંદોલન દરમિયાન 50 થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે પંજાબ સરકારે આંદોલન દરમિયાન મરી ગયેલા ખેડુતોના પરિવારોને મદદની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારના એક-એક સભ્યને નોકરી અને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version