Site icon

આ તે કેવી વાત? કેન્દ્ર સરકાર વિરુદ્ધ લડનારને આ રાજ્યની સરકાર પૈસા અને નોકરી બંને આપશે..

દિલ્હીની સરહદ પર ખેડુતો કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. 

આ ખેડૂત આંદોલન દરમિયાન 50 થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે પંજાબ સરકારે આંદોલન દરમિયાન મરી ગયેલા ખેડુતોના પરિવારોને મદદની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારના એક-એક સભ્યને નોકરી અને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version