Site icon

કિસાન આંદોલન: લતા મંગેશકર, સચિન અને અક્ષયના ટ્વીટ્ની ઉદ્ધવ સરકાર કરશે તપાસ

ખેડૂત આંદોલન અંગે રીહાનાના ટ્વીટના જવાબમાં કોંગ્રેસના નેતાઓએ લતા મંગેશકર, સચિન તેંડુલકર અને અક્ષય કુમાર સહિત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને ફરિયાદ કરી હતી.

હવે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ હસ્તીઓ કોઈના દબાણમાં આવી છે કે નહીં, તે હસ્તીઓનાં ટ્વીટ્સની તપાસ કરીને સરકાર નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરશે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદીએ ખેડૂતો ને વાત કરવા કહ્યું. તો ટિકૈતે વડાપ્રધાન ને આડા હાથે લીધા. એક ક્લિક માં વાંચો આજે રાજ્ય સભા માં વડાપ્રધાને અને ગાઝીપુર બોર્ડર પર ટિકૈતે શું કીધું…

 

 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version