Site icon

કિસાન આંદોલન: લતા મંગેશકર, સચિન અને અક્ષયના ટ્વીટ્ની ઉદ્ધવ સરકાર કરશે તપાસ

ખેડૂત આંદોલન અંગે રીહાનાના ટ્વીટના જવાબમાં કોંગ્રેસના નેતાઓએ લતા મંગેશકર, સચિન તેંડુલકર અને અક્ષય કુમાર સહિત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને ફરિયાદ કરી હતી.

હવે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ હસ્તીઓ કોઈના દબાણમાં આવી છે કે નહીં, તે હસ્તીઓનાં ટ્વીટ્સની તપાસ કરીને સરકાર નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરશે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદીએ ખેડૂતો ને વાત કરવા કહ્યું. તો ટિકૈતે વડાપ્રધાન ને આડા હાથે લીધા. એક ક્લિક માં વાંચો આજે રાજ્ય સભા માં વડાપ્રધાને અને ગાઝીપુર બોર્ડર પર ટિકૈતે શું કીધું…

 

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version