Site icon

મહારાષ્ટ્રના આ મંત્રીની કાયદેસર ની વિદાય થઈ, રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યું

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

આખરે મહારાષ્ટ્ર સરકારના વન મંત્રી સંજય રાઠોડ નું રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડ પાસેથી રાજીનામું લઇ લીધું હતું પરંતુ અમુક દિવસ બાદ તેમણે આ રાજીનામાને રાજ્યપાલ પાસે મોકલાવ્યું છે.

Join Our WhatsApp Community

આ સંદર્ભે વિપક્ષ સરકાર પર આરોપ કરતું રહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે માત્ર એક આરોપીને બચાવી રહ્યા છે. બીજી તરફ હવે વન મંત્રી કોણ બનશે તે સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

ઉલ્લેખનીય છે કે સંજય રાઠોડ નું નામ એક મોડેલના આત્મહત્યા કેસમાં ગાજ્યું હતું. હવે તેની પોલીસ તપાસ ચાલુ છે.

 

 

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version