Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ મંત્રીની કાયદેસર ની વિદાય થઈ, રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યું

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

આખરે મહારાષ્ટ્ર સરકારના વન મંત્રી સંજય રાઠોડ નું રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડ પાસેથી રાજીનામું લઇ લીધું હતું પરંતુ અમુક દિવસ બાદ તેમણે આ રાજીનામાને રાજ્યપાલ પાસે મોકલાવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સંદર્ભે વિપક્ષ સરકાર પર આરોપ કરતું રહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે માત્ર એક આરોપીને બચાવી રહ્યા છે. બીજી તરફ હવે વન મંત્રી કોણ બનશે તે સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

ઉલ્લેખનીય છે કે સંજય રાઠોડ નું નામ એક મોડેલના આત્મહત્યા કેસમાં ગાજ્યું હતું. હવે તેની પોલીસ તપાસ ચાલુ છે.

 

 

 

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version