Site icon

હેં!!! હોય નહીં.. કાંદીવલી ની વાઈન શૉપ માં ચોરાયેલી તીજોરી તળાવ માં સંતાડી હતી. હવે બધા પકડાયા… જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 જુલાઈ 2020

કાંદિવલીના એસવી રોડ પર આવેલી એક પ્રખ્યાત વાઇન શોપની સો કિલો ની તિજોરી માલવણી ના તળાવમાંથી મળી આવી છે.. વાત જાણે એમ છે કે થોડા દિવસ અગાઉ આ વાઈન શોપ ની ગ્રીલ તોડી દુકાનમાં મૂકેલી સો કિલોથી વધુ વજનની લોખંડ ની તિજોરી, પૈસા સહિત ચોર લોકો ઉઠાવી ગયા હતા. જેમાં પાંચ લાખ ઉપરની રકમ હતી એ પણ ગાયબ હતી. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ થયા બાદ આસપાસના સીસીટીવીની તપાસ કરતા આરોપીની ઓળખાણ થઈ હતી. આ આરોપીને કાંદિવલી પોલીસે માલવણીથી પકડી પાડયો હતો. ત્યારબાદ તેની કડક પૂછપરછ કરતાં ચોરીનો ગુનો એણે સ્વીકારી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તિજોરી તોડી એમાંથી પૈસા કાઢી આ તિજોરીને બાદમાં માલવણીના અલી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે આ તિજોરી કબજે કરી ત્યારે એમાંથી ચોરાયેલી વાઇન શોપના સાત પરવાના જેમના તેમ મળી આવ્યા હતા.. આ ઘટનાની પોલીસ વધુ તપાસ કરી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3hhSz35 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version